ગુજરાત

ટીંબી સ્વામિ શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ને મળેલું ૨૨ લાખ ૫૦ હજાર નું મળેલું અનુદાન

નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા , કૃપા અને આશિર્વાદ ની નિર્માણ થયેલ તેમજ કાર્ય એવી નગ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ . ઢીબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીંબી માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત થઈને કરમસદનાં વતની અને હાલ અમદાવાદ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા – અમદાવાદ નાં નિવૃત જનરલ મેનેજર તેમજ માનવસેવા ટ્રસ્ટ – અમદાવાદ નાં મેનેજીંગ ટ્રસ્ટી એવા મહેન્દ્રભાઈ જે . પટેલ ( દંપતી ) એ તા .૩૧.૧ ર.ર ૦૧૭ નાં રોજ આપણી આ હોસ્પિટલને $ ૩૦,૦૦૦ અમેરીકન ડોલર ( અંદાજીત રૂા .૨૨,૫૦,૦૦૦ / – અંકે રૂપિયા બાવીસ લાખે પચાસ હજાર ) ના અનુદાનનો ચેક અર્પણ કરેલ છે . સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી હોસ્પિટલનાં પ્રમુખ ધનસુખભાઈ દેવાણી અને ઉપપ્રમુખ બી.એલ.રાજપા એ મહેન્દ્રભાઈ જે . પટેલ સાહેબનાં નિવાસ સ્થાને રૂબરૂ જઈને તેઓનો ખુબ ખુબ આભાર માનેલ છે તે પ્રસંગની તસ્વીર 

Related Posts