સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.22/10/2023 નાં રોજ અમરેલી લુહાર સમાજ ના મંત્રીશ્રી દિનેશભાઈ કનાડીયા સહ પરિવાર ને બેસવાનો લાભ મળ્યો. અને યજ્ઞ વિધી કરી.ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી હરેશભાઈ જાની * એ *ગાયત્રી યજ્ઞ કરાવ્યો આ તકે નગર પાલિકા ના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા, શ્રી કપિલભાઈ જાની સહિત નાં અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહ્યા *સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ તેમ સસ્થાની યાદીમા જણાવવામા આવેલ છે.
તપોવનનુ સેવાકાર્ય અમ૨ેલી નુ ગૌરવલુહા૨ સમાજના મત્રી દિનેશભાઈ કનાડીયા પરિવાર દ્વારા તપોવનની તપોભૂમિ૫૨ ગાયત્રી યજ્ઞ યોજાયો

Recent Comments