વિપુલભાઈ કનાડીયા, દિનેશભાઈ કનાડીયા, દિલીપભાઈ પરીખ ને સત્કારતા સંસ્થા પ્રમુખ મુકેશ સંઘાણી, તુષાર જોષી ,હિમાંશુભાઈ ધાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહયા
સેવાને સરનામે ૦ઉમળકા સાથે લુહાર સમાજ ના આગેવાનો તેમજ મુંબઈ થી પધારેલ દિપકભાઈ નરોત્તમભાઈ ડોડીયા હાલ મુંબઈ રહેવાસીલ સાવરકુંડલા થી પધારેલ વિપુલભાઈ નંદલાલભાઈ કનાડિયાલ દિનેશભાઈ મનુભાઈ કનાડીયાલ વિપલભાઈ નંદલાલભાઇ ડોડીયાલ દિલીપભાઇ પરીખ સહિત નાં તાઈક્ષ્×ળક્ષ્ક્ષ્ળ×ડ×ઘ નાં રોજ સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાતે કરેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિઅંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા ઢ પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી. આ અવસરે સારહી પરિવાર વતી સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા લોકસેવક શ્રી મુકેશભાઇ સંઘાણીલનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષીલ એન્જીનીયરશ્રી હિમાંશુભાઈ ધાનાણી સહિતનાંપદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ
Recent Comments