સત્ય,પ્રેમ,કરુણા ફાઉન્ડેશન ભગુડા તેમજ તળાજાના વૃંદાવન હોન્ડા શોરૂમ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તળાજાના દિન દયાળ નગર સહિતના વિસ્તારોમાં નાના બાળકોને પતંગ નુ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં લક્ષ્મણભાઈ કામળિયા તેમજ વૃંદાવન હોન્ડા સ્ટાફ સહયોગી રહ્યા હતા. પ્રતિવર્ષ આ સદકાર્ય કરવામાં આવે છે.
તળાજામાં નાના બાળકોને પતંગનુ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું

Recent Comments