તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આજે શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન થયું હતું. કેશવજીભાઇ જોશી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ના વ્યાસાસને ખારી વાળા ભાવેશભાઈ મહેતા રહ્યા હતા. આ પ્રસંગે રાજેશ જોશી અને જોશી પરિવારે આભારની લાગણી વ્યકત કરી હતી.
તળાજા તાલુકાના કુંઢેલી ગામે ભાગવત કથા ની પૂર્ણાહુતિ

Recent Comments