ભાવનગર

તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત “” मेरी मिट्टी…..मेरा देश…..”” ના સંદર્ભમાં શહીદ વંદના માટે તક્તી અનાવરણ કાર્યક્રમ

જૂનાગઢ ભવનાથ તળેટી જૂના અખાડાના મહંત/થાનાપતિશ્રી લહેરગીરી બાપુના હસ્તે કરવામાં આવ્યુ.સાથે ભાગવતાચાર્ય ગૌરવભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.માટી અને દિપક સાથે શપથ લેવામાં આવ્યા…પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન વંદન….રાષ્ટ્રગીત…તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં તા.પં.સદસ્યશ્રી રાણાભાઈ સોલંકી,જિ.પં.દંડક સદસ્યશ્રી મંગાભાઈ બાબરીયાના પ્રતિનિધિ નરેશભાઈ રામાનુંજ,માજી.સરપંચશ્રી ગોરધનભાઈ,માજી.ઉપસરપંચશ્રી લવજીભાઈ,તલાટીકમ મંત્રીશ્રી રાઠોડ ,આચાર્ય કાળુભાઈ,શિક્ષક સ્ટાફ,આંગણવાડી વર્કર બહેનો તથા ગામના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન પૂ.લહેરગીરી બાપુ તરફથી શાળાના દરેક બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યુ…..

Related Posts