ભાવનગર

તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલાં ગણેશ શૈક્ષણિક સંકુલ સંસ્કાર વિદ્યાલય ખાતે ફ્રી આરોગ્ય કેમ યોજાયો

તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલાં ગણેશ શૈક્ષણિક સંકુલ સંસ્કાર વિદ્યાલય ખાતે ફ્રી આરોગ્ય કેમ યોજાયો હતો. તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલ ના ડોક્ટરો ઘનશ્યામભાઈ છોટાળા શરદભાઈ પંડ્યા એ આરોગ્ય કેમ્પ આ સેવાઓ આપી હતી.આરોગ્ય વિભાગ, આંગણવાડીના ગૌતમભાઈ ભટ્ટ, ઉષાબેન ભટ્ટ , જયદીપભાઇ રમણા, ડો હેમંતભાઈ, ડો પીન્ટુભાઇ, ઇલાબેન, કાંતુબેન પ્રવિણાબેન રશ્મિન બેન તેમજ શાળા પરિવારે સહયોગ આપ્યો હતો. વિનામૂલ્યે યોજાયેલા નિદાન કેમ્પ નો 368 દર્દીઓએ લાભ લીધો હતો.

Related Posts