પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આરોપીને કેવી થઈ સજા? તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના શખ્સ ને પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારતી તળાજા સેશન કોર્ટ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ગત તારીખ 4. 2. 2018 ના રોજ આરોપી વિષ્ણુભાઈ બાલાભાઈ સરવૈયા એ પોતાની પત્ની ઉપર જવલનશીલ પદાર્થ છાંટી અને પત્નીને જીવતી સળગાવી હતી બનાવમાં તેમની દીકરી પણ દાઝી ગઈ મરણોત્તર નિવેદન અને મહિલાના મોસાળ પક્ષની જુબાની ગાહ્ય રાખવામાં આવી હતી અને FSL સહિત સાયોગિક પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા હતા આ બનાવમાં આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ કોર્ટે ફટકાર્યો હતો પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આરોપીને કેવી થઈ સજા? તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના શખ્સ ને પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારતી તળાજા સેશન કોર્ટ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ગત તારીખ 4. 2. 2018 ના રોજ આરોપી વિષ્ણુભાઈ બાલાભાઈ સરવૈયા એ પોતાની પત્ની ઉપર જવલનશીલ પદાર્થ છાંટી અને પત્નીને જીવતી સળગાવી હતી બનાવમાં તેમની દીકરી પણ દાઝી ગઈ મરણોત્તર નિવેદન અને મહિલાના મોસાળ પક્ષની જુબાની ગાહ્ય રાખવામાં આવી હતી અને FSL સહિત સાયોગિક પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા હતા આ બનાવમાં આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ કોર્ટે ફટકાર્યો હતો
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના શખ્સ ને પત્નીને જીવતી સળગાવી દેવાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારતી તળાજા સેશન કોર્ટ

Recent Comments