અમરેલી

ત્યાગ વૈરાગ્ય ના પ્રતીક કેસરી પરિવેશ માં ભૂલકા સાથે કારસેવકો ની ઉપસ્થિતિ માં અવધ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી

દામનગર ત્યાગ વૈરાગ્ય ના પ્રતીક કેસરી પરિવેશ માં આંગણવાડી ના બાળકો વચ્ચે કાર સેવક ગૌતમભાઈ રાવળ અને યશવંતભાઈ ખખ્ખર ની પ્રેરક ઉપસ્થિતિ માં ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી પુરબીયા શેરી આંગણવાડી કેન્દ્ર ના વર્કર હેલ્પર બહેનો અને ભૂલકા સાથે સને ૧૯૯૨ ના કર સેવક એ ઉલ્લાસ ભેર ઉજવણી કરી નાના બાળકો અને વાલી ઓમાં કાર સેવકો સાથે ઉજવણી નો અનેરો લ્હાવો વર્ષો બાદ દામનગર શહેર ના બાળકો વચ્ચે ઉજવણી થી ગદગદિત કાર સેવક ગૌતમભાઈ રાવળ અને યશવંતભાઈ ખખ્ખર ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે થયેલ ઉજવણી થી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી નાના ભૂલકા ઓ દ્વારા કારસેવકો નું કુંમ કુંમ તિલક કરી સત્કાર કર્યો હતો પુરબીયા શેરી આંગણવાડી કેન્દ્ર ના વર્કર હેલ્પર બહેનો અને વાલી દ્વારા સુંદર આયોજન થી ભવ્ય ઉજવણી કરાય હતી

Related Posts