જેન પર્યુષણ આરાધના પર્વ નો આજ થી પ્રારંભ પહેલા સર્વો ને મિચ્છામી દુક્કડમ! ભૂલ થઈ હોય તો પણ ક્ષમા પ્રાથવા ના પાવન પર્વ એટલે પર્યુષણ પર્વ જે દરેક જીવાત્મા પ્રત્યે અપાર કરુણા જીવદયા નો સંદેશ આપે છે ખામેમી સવ્વજીવે.સવ્વેજીવા ખમંતુ મેમિત્તી મે સવ્વ ભૂએસુ.વેરં મજ્ઝ ન કેણઈ. મિચ્છામીદુક્ડંમ.નથી જિંદગીનો ભરોસો.નથી લક્ષ્મીનો ભરોસો.કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી.તો શા માટે ચિંતા કરવી બધા સાથે મળીને એવી પળ વિતાવીએ જેમાં.ધર્મ હોય.મંદિર હોય.ગુરૂ ભગવંત હોય.પરિવાર હોય.મિત્રો હોય..સ્નેહ સબંધી હોય પ્રેમ હોય.સંપ હોય.લાગણીઑ હોય બસ જીવનનો આનંદજ હોય આ પર્વ પર્યુષન પહેલા સર્વો ને મન વચન કાયાથી કોઈ દુઃખ થયું હોય તો અંતઃકરણથી મિચ્છામિ દુકડમસહુ પરિવારજનો, મિત્રો, શુભચિંતકો, પરિચિતો ઉપકારી કલ્યાણકારી સ્વજનો સહુ ને જાણતા કે અજાણતા થી કોઈ મન દુઃખ થયું હોય, આપની લાગણી ને ઠેસ પહોંચાડી હોય, આપના વિશે ખરાબ વિચાર્યુ હોય, આપ ની સાથે કોઈ ખોટો વ્યવહાર કર્યો હોય, તો આપ સૌને મન-વચન-કાયા થી ત્રિવિધે ત્રિવિધે ક્ષમા પ્રાથવા ના પાવન પર્વ એ “મિચ્છામી દુક્કડમ્” અમારુ મસ્તક ઝુકાવી, હાથ જોડી, હૃદય ભીનું કરી પર્યુષણ પર્વની આરાધના પહેલા “મિચ્છામી દુક્કડમ”
દરેક જીવાત્મા માટે સત્ય પ્રેમ કરુણા નો સંદેશ આપતા જેન પર્યુષણ આરાધન પર્વ નો આજ થી પ્રારંભ “મિચ્છામી દુક્કડમ”

Recent Comments