દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે અમરેલી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના શિક્ષણ વીંદો પધાર્યા તારીખ ૧૫/૧/૨૧ ના રોજ દામનગર ખાતે મણિભાઈ સાવઁજનિક પુસ્તકાલય ની મુલાકાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી ના લેકચરર શ્રી સુતરીયા સાહેબ.નિવૃત લેકચરર શ્રી સોઢા સાહેબ.નિવૃત બી.આર.સી.શ્રી ગુણવંતભાઇ તથા કાતરીયા પ્રફૂલભાઈ અને નાગલા સુરેશભાઇ એ લીધેલ.જેમાં આઝાદી પહેલાંના શૈ.ઈતિહાસની ખૂબ માહિતી મેળવી પ્રભાવિત થતા મહાનુભવો એ ફરજીયાત શિક્ષણ ના હિમાયતી પ્રજાવત્સલ્ય શ્રીમંત સરકાર ગાયકવાડ ની દુરંદેશી પુસ્તકાલયો ની સરાહના કરી સાહિત્ય સંસ્થા માં પધારેલ શિક્ષણ વીંદો નું સંસ્થા માં ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું શેક્ષણિક ઇતિહાસ ની સુંદર માહિતી અને સહકાર બદલ ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કરતા મહાનુભવો
દામનગરની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન

Recent Comments