અમરેલી

દામનગર  કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં શિવરાત્રી મહા પર્વ મહાયજ્ઞ મહા આરતી યોજાશે

દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા ઋષિ અગસ્ત તપ થી  સ્વયંભૂ પ્રગટ શ્રીકુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં શિવરાત્રી ના પાવન પર્વ એ સાત કુંડી મહાયજ્ઞ મહા આરતી દર્શન પૂજન અર્ચન નો ભવ્ય કાર્યક્રમ સેવક સમુદાય દ્વારા યોજાશે પ્રકૃતિ ના ખોળે સરોવર કાંઠે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે શિવાલય માં શિવરાત્રી ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી માટે શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય નું સુંદર આયોજન કરાયું છે 

Related Posts