દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબી સેવા એ નેત્રયજ્ઞ માં અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલ માં સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને ઓપરેશન કરી અપાશે એવમ સર્વરોગ નિદાન કેમ્પ માં અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત ગુજરાત સરકાર ના હોમિયોપેથીક દવાખાના વિભાગ ગાંધીનગર નિયામક ના સહયોગ થી યોજાયો જેમાં ડો જેઠવા સાહેબ અને તબીબી સ્ટાફ દ્વારા સેવા આપવા માં આવેલ
આવનાર દર્દી નારાયણો ને અલ્પહાર સાથે આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા ઉપરાંત આંખ ના ટીપા કાળા ચશ્માં ધાબળો રહેવા જમવા ની સુવિધા સંપૂર્ણ ફ્રી આપવા માં આવનાર છે દામનગર શહેરી અને વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો
Recent Comments