દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ના તબીબી સહયોગ થી નેત્રયજ્ઞ યોજશે તા૨૮/૭/૨૧ ને બુધવાર ના રોજ સવારે ના ૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી સંપૂર્ણ વિના મૂલ્યે આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના ફ્રી ઓપરેશન કરી આપવા માં આવશે જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા આયોજકો નો અનુરોધ આ કેમ્પ માં આવનાર તમામ વ્યક્તિ એ ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન ના પાલન સાથે પ્રવેશ કરવા ચૂસના રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ તરફ થી મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે રહેવા જમવા ચા પાણી નાસ્તો દવા ટીપા મફત આપવા માં આવશે
દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સયુંકત ઉપક્રમે સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલના તબીબી સહયોગ થી સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રયજ્ઞ યોજાશે

Recent Comments