દામનગર ચક્ષુદાતા સ્વ કલ્યાણભાઈ જીવરાજભાઈ જયપાલ નું જીવન પર્યન્ત વિચારો રૂપ જીવંત પરમાર્થ મારવાડી વણકર કલ્યાણભાઈ જીવરાજભાઈ જયપાલ ઉવ ૬૫ નું તારીખ ૧૭/૩/૨૧ ના રોજ દેહાંવસાન સદગત ની ઈચ્છાનુચાર તેમના પુત્ર રત્નો કેતનભાઈ અને કમલેશભાઈ એ સદગત ની ઈચ્છાનુચાર સ્વર્ગસ્થ કલ્યાણભાઈ નામ જેવા જ ગુણ સપન્ન અન્ય ના કલ્યાણ ની ઉમદા ભાવના થી જીવન પર્યન્ત વિચારો રૂપે જીવંત રહે અને અંધજનો ના જીવન માં અજવાળું બની રહે તેથી ચક્ષુદાન નો નિર્ણય સદગત ના પુત્રો એ પિતા ની ઈચ્છાનુચાર પિતા ના ચક્ષુ સ્વૈચ્છિક સંસ્થા ની ચક્ષુ બેંક ને અર્પણ કરી ઉમદાઉદરણ પૂરું પાડ્યું હતું
દામનગર ચક્ષુદાતા સ્વ કલ્યાણભાઈ જયપાલ ના કલ્યાણકારી વિચારો જીવન પર્યન્ત વિચારો રૂપે જીવંત સદગત ની ઈચ્છાનુચાર ચક્ષુદાન કરતા પુત્રો

Recent Comments