દામનગર બહારપરા થી શ્રધ્ધાળુ ભાવિક ધીરુભાઈ પુનાભાઈ નારોલા પરિવાર માં નિવાસ સ્થાન થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી પાડરશીંગા નકળંગધામ જશે શ્રી રામદેવજી મહારાજ ની મૂર્તિ ધજા દેખી ઘણી સાંભરે દેવળ દિઠે દુઃખ જાય દર્શન કરતા રામપીર ના પંડ ના પાપ ધોવાય દામનગર ના પાડરશીંગા ગામે નકળંગ ધામ ખાતે નૂતન રામદેવજી મંદિર ચતૃષ્ટ દિવસીય મહોત્સવ નો અનેક વિધ સેવા યજ્ઞો સાથે આજ થી પ્રારંભ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દેશ દેશાવર થી પધારશે અનેકો સાધુ સંતો દિવ્ય ધર્મ સભા નગરયાત્રા યજ્ઞોત્સવ ગુરુગમ ગાથા ભજન ભોજન ને દિવ્ય સતસંગ સાથે હજારો શ્રધ્ધાળુ ભાવિકો મેળવશે દર્શન પૂજન અર્ચન નો ધર્મલાભ
દામનગર થી નકળંગધામ નગરચર્યા કરી જશે રામદેવજી ની મૂર્તિ

Recent Comments