દામનગર પી એસ આઈ એચ એચ સેગુલીયા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ રામનવમી ની રથયાત્રા અંગે સમીક્ષા રૂટ સંખ્યા સહિત થી સર્વ ને અવગત કર્યા હતા આગામી રામનવમી શોભાયાત્રા અને રમજાન માસ ધાર્મિક તહેવારો ને અનુલક્ષી આજે શાંતિસમિતિ ની બેઠક મળી હતી જેમાં પી એસ આઈ સેગુલીયા એ બંને તહેવારો પરસ્પર એકયતા અને ભાતૃપ્રેમ થી ઉજવાય કોમી એકતા અને ભાઈચારો ની ભાવના થી તહેવારો ઉજવાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પરામર્શ જેમાં વેપારી એશો ના અમરશીભાઇ નારોલા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી શ્રી ઓ નગરપાલિકા સદસ્ય શ્રીઓ સાથે સ્થાનિક પોલીસ કર્મચારી ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભોળાભાઈ બોખા નગરપાલિકા સદસ્ય ખીમજીભાઈ કાસોટિયા કિશોરભાઈ વાજા અરવિંદભાઈ બોખા કોશિકભાઈ બોરીચા હારૂનભાઈ ફ્રુટવાળા હાજીભાઈ લીમડા મુસભાઈ ચુડાસમા પ્રફુલભાઈ મોલગ મહેબૂબ ચૌહાણ ચિરાગભાઈ સોલંકી અસલમભાઈ મોગલ પૂર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ અતુલભાઈ દલોલીયા તેમજ પત્રકારો સહિત ની ઉપસ્થિતિ માં શાંતિસમિતિ ની બેઠક યોજાઇ હતી
દામનગર પી એસ આઈ એચ એચ સેગુલીયા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ

Recent Comments