દામનગર મોગલધામ ના આંગણે આઈ શ્રી રૂપલ માં આઈ શ્રી ભારતીમાં ની નિશ્રામાં નિરૂભાઈ ગઢવી જયદીપભાઈ ગઢવી વિવેકભાઈ ગઢવી પ્રશીલભાઈ ગઢવી પરિવાર આયોજિત ભજનાનંદી માઇ ભક્તો નો લોકડાયરો સંત શ્રી રુદ્રભારતી બાપુ અને નેક નામદાર ભાવનગર યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ની ઉપસ્થિતિ માં શક્તિદાન ગઢવી ભરતદાન ગઢવી રવીદાન ગઢવી દ્વારા આરાધના કરશે લાંગો તેડાવે લાડ થી સુણજા અમાણી આઈ અમ ઓરડે અજવાળા આવજો રૂપલ આઈ ના તા ૧૫/૪/૨૨ ને ચેત્રસુદ ૧૪ ને શુક્રવાર ના રોજ ૧૧૧ પ્લોટ રામભાઈ હાજાભાઈ સાસલા પરિવાર ને ત્યાંથી સાંજ ના ૪-૦૦ કલાકે પ્રસ્થાન આઇ મોગલધામ છભાડીયા રોડ સુધી ભવ્ય સામૈયા સત્કાર સાંજ ના ૬- ૦૦ અને મહાપ્રસાદ સાંજ ના ૭-૦૦ કલાકે યોજાશે ભજન ભોજન અને ભક્તિ સાથે ચારણ જગદંબા પૂજ્ય આઈ રૂપલ માં રામપરાધામ થી અને પૂજ્ય ભારતી આઈ માં સાડા મુકામ થી શ્રી સોનલધામ મઢડા ગિરીશ આપા તેમજ સંત શ્રી રુદ્રભારતી બાપુ ની પાવન નિશ્રા માં ભવ્ય લોકડાયરો રાત્રે ૯-૩૦ કલાકે નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી ની ઉપસ્થિતિ માં યોજાશે
દામનગર મોગલધામ આઈ રૂપલ માં આઈ ભારતી માં ની નિશ્રા માં લોકડાયરો નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ની ઉપસ્થિતિ માં યોજાશે

Recent Comments