અમરેલી

દામનગર રોકડીયા પરિવાર ની હનુમાનજી ચાલીશા

દામનગર મુખ્ય બજાર માં બિરાજતા વેપારી ઓના સહિતા દર્શન બાદ થી વેપાર ધંધો શરૂ કરતાં વેપારી દ્વારા વર્ષો થી દર શનિવારે નિયમિત ચાલતી હનુમાન ચાલીશા પાઠ નું અનુષ્ઠાન તા.૦૯/૦૩/૨૪ ની રાત્રી શ્રી રોકડીયા હનુમાનજી ના દરબાર માં શ્રધ્ધાળુ ભાવિકો ની હાજરી વિશાળ હાજરી હનુમાનજી ચાલીશા પઠન કરાય રહ્યુ છે

Related Posts