અમરેલી

દામનગર શહેરમાં ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

દામનગર શહેર માં લુહાર શેરી સ્થિત ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી બહોળો સેવક વર્ગ ધરાવતા ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા એ ગુરુપૂજન દર્શન મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું વહેલી સવાર થી ભાવિકો એ ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે દર્શન પૂજન અર્ચન કરી ગુરુપૂર્ણિમા ની શ્રધ્ધાભાવ થી ઉજવણી કરી હતી 

Related Posts