અમરેલી

દામનગર શહેરી વિસ્તાર સહિત ૧૨ થી વધુ ગ્રામ્યમાં ૬૦૦૦ કિલો ગોળ અબોલ જીવોને પીરસાયો

દામનગર બાબરા ગઢડા સ્વામી ના બોટાદ ના શહેરી તેમજ ૧૨ થી વધુ ગ્રામ્ય વિસ્તાર માં મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ધાનેરા વાળા ઓશિયા જેમ્સ પરિવાર તરફ થી  ૬૦૦૦ કિલો થી વધુ ગોળ અબોલ જીવો ને પીરસાયો આ પરમાર્થ દામનગર બાબરા ઢસા ગઢડા સ્વામીના બોટાદ પાળીયાદ રાણપુર શહેરી વિસ્તાર સહિત ૧૨ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ મહાજનો અને જીવદયા સંસ્થા ઓમાં આશ્રિત અબોલ જીવો માટે ૬૦૦૦ કિલો થી વધુ ગોળ પીરસાયો બોટાદ મહાજન ગઢડા સ્વામી ના મહાજન ઢસા મહાજન પાળીયાદ મહાજન રાણપુર મહાજન બાબરા દહીંથરા પીપળવા જલાલપુર વિકળિયા ધ્રુફણીયા હાવતડ સહિત ના દામનગર બાબરા શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ૬૦૦૦ કિલો ગોળ ખોળ પીરસતા મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ધાનેરા વાળા ઓશિયા જેમ્સ પરિવાર દ્વારા શ્રેણીકભાઈ ડગલી ના વરદહસ્તે અબોલ જીવો માટે પરમાર્થ નું સુંદર કાર્ય થયું હતું અનેક વિધ જીવ દયા પરોપકારી સંસ્થા ઓમાં ઉદારદિલ દાતા પ્રકાશભાઈ સૂરજમલ ગાંધી ધાનેરા વાળા ઓશિયા જેમ્સ નું યોગદાન અવિરત રીતે મળતું રહ્યું છે જે દરેક જીવાત્મા ના કલ્યાણ આવી સખાવત અવિરત ચલાવતા ઓશિયા જેમ્સ પ્રત્યે તમામ સંસ્થા ઓએ આભાર વ્યક્ત કર્યો હતો

Related Posts