અમરેલી

દામનગર શહેર માં સુમન ભવન ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જ્યંતી સાદગી સભર આરતી અને દર્શન કરી ઉજવાઈ

દામનગર શહેર માં સુમન ભવન બ્રહ્મસમાજ વાડી ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જ્યંતી ની સાદગી સભર ઉજવણી દામનગર બ્રહ્મસમાજ ના યુવાનો દ્વારા બ્રહ્મસમાજ ના તેજસ્વી છાત્રો ને પ્રોત્સાહન સાથે ભગવાન શ્રી પરશુરામજી ની આરતી કરી સંપૂર્ણ સાદગી સભ્ય ઉજવણી કરાય હતી કોવિડ 19 ના વધતા જતા સંક્રમણ ને ધ્યાન રાખી ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરવા ની હિમાયત સાથે દિવસ ભર ભગવાન શ્રી પરશુરામજી ના દર્શન સુમનભવન ખાતે કરી સાંજે આરતી કરાય હતી 

Related Posts