અમરેલી

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં ભાદરવા સુદ કેવડા ત્રીજના દીને સામવેદી બ્રહ્મકુમારોએ નૂતન જનોઈ ધારણ કરી

દામનગર શહેર માં ભાદરવા સુદ કેવડા ત્રીજ ના દીને સામવેદી બ્રહ્મકુમારો એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં નૂતન જનોઈ ધારણ કરી  કેવડા ત્રીજ ની મહતા શિવ પાર્વતીજી વ્રત દેવર્ષિ નારદ અને બીલીપત્ર અને કેવડા ત્રીજ ના મહિમા ની પાવન પ્રસિદ્ધ કથા ઓમાં અતિ મહત્વ દર્શાવતા દિવસે દામનગર શહેર ના સામવેદી બ્રાહ્મણો એ જનોઈ બદલાવી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ પૂજન કરી જનોઈ ધારણ કરતા સામવેદી બ્રહ્મકુમારો ની વિશાળ હાજરી જોવા મળી હતી 

Related Posts