દામનગર શહેર ના રામજી મંદિર ખાતે ચેત્ર સુદ નવમી ભગવાન શ્રી રામ જન્મોત્સવ ની ઉજવણી ને લઈ બેઠક યોજાઇ સમસ્ત દામનગર શહેર આયોજિત શ્રીરામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ૧૭/૦૪/૨૪ ને બુધવાર ના રોજ શ્રી રામનવમી પ્રસંગે યોજાનાર ભવ્ય રથયાત્રા તેના ના રૂટ શહેર સુશોભન વેશભૂષા ધાર્મિક ફ્લોટ સહિત વિવિધ ધાર્મિક સંસ્થા ઓના સંકલન માં વિવિધ જવાબદારી અંગે પરામર્શ કરાયો શ્રી રામજન્મોત્સવ ઉત્સવ સમિતિ ના આયોજન માં શહેર ના વિવિધ વિસ્તારો માંથી સામાજિક અગ્રણી વેપારી ઓ સ્વંયમ સેવકો પૂજારી પરિવાર સહિત ની ઉપસ્થિતિ માં શ્રી રામજન્મોત્સવ ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા અને વિવિધ જવાબદારી ઓ નક્કી કરાય હતી આ બેઠક માં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા ઘનશ્યામભાઈ પરમાર વીરેન્દ્રભાઈ પારેખ જ્યંતીભાઈ નારોલા માધવ સ્ટીલ મનસુખભાઇ નારોલા જીવદયા પરિવાર ટ્રસ્ટ કિશોરભાઈ વાજા જગદીશભાઈ સોની કોશિકભાઈ બોરીચા ધીરેન ભુચડા ચિરાગભાઈ સોલંકી સીતારામનગર ના યુવકો લટુરિયા સેવક ટીમ સહિત અનેક સ્વંયમ સેવક કાર્યકરો ની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ
દામનગર શ્રી રામ જન્મોત્સવ ઉજવણી ને લઈ બેઠક યોજાઇ

Recent Comments