અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ સોમવતી અમાસે દર્શનીય શૂગાર

દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર શિવાલય ને સોમવતી અમાસ નો ભવ્ય શૂગાર કરાયો વર્ષ માં ક્યારેક જ સંયોગ થી સોમવતી અમાસ આવતી હોય છે  પિતૃ કાર્ય નું અનેરું મહત્વ ધરાવે છે ત્યારે શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને ભવ્ય શૂગાર દર્શન નો લ્હાવો મેળવતા દર્શનર્થી ભાવિકો 

Related Posts