દામનગર સીતારામ આશ્રમ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં આર્થિક સહયોગ બદલ ઉદ્યોગ રત્ન અગ્રણી જનકભાઈ તળાવીયા નું સંતો દ્વારા શાલ થી પુષ્પગૂંચ અર્પિ વિશિષ્ટ સન્માન કરાયું ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા પ્રેરિત ગત ફેબ્રુઆરી માં ૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ઉદારદિલ દાતા જનકભાઈ તળાવીયા પરિવાર ના સહયોગ બદલ પૂજ્ય સીતારામબાપુ આશ્રમ દામનગર ધ્રુફણીયા રોડ શ્રી ખોડિયાર માતાજી મંદિર મહંત પૂજ્ય પ્રતિમદાસ બાપુ અને અશોકભાઈ ધામેલીયા સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં આર્થિક સખાવત બદલ કહું સાધુવાદ સાથે આશિષ પાઠવતા પૂજ્ય સંતો એ તળાવીયા પરિવારે કરેલ સખાવત બદલ ખુબ ખુશી વ્યક્ત કરી હતી
દામનગર સીતારામ આશ્રમ ખાતે ઉદ્યોગ રત્ન અગ્રણી દાતા જનકભાઈ તળાવીયા નું પૂજ્ય સંતો દ્વારા સન્માન

Recent Comments