અમરેલી

દામનગર સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ ને રાષ્ટ્રીય ત્રિરંગા નો ઝાંઝરમાન સાફા નો શણગાર

દામનગર શહેર માં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ૭૬ માં સ્વાતંત્ર્ય દીને શિવાલય માં પણ પુરા અદબ થી શણગાર કરાયો શ્રધ્ધાળુ ભાવિકો નમ્રતાબેન – મધુ બેન – મીતા બેન – હિતીશા બેન -હીનાલી બેન -આસ્થા બેન – રીમ્પલ બેન – ડોલી બેન, (ગ્રુપ) દ્વારા ૭૬ માં રાષ્ટ્રીય પર્વ એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે  દાદા ને ત્રિરંગા સાફા થી ઝાંઝરમાન શણગાર કરાયો હતો શિવલય માં આવતા દર્શનાર્થીઓ ને સ્વાતંત્ર્ય પર્વ ની પ્રતીતિ કરાવતી ઝાંખી ના દિવસ ભર દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો 

 

Related Posts