રાષ્ટ્રીય

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં કૌભાંડની ACB તપાસ કરશે, LG તપાસની મંજૂરી આપી

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ઁઉડ્ઢ એન્જિનિયરો દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા ૨૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં લેફ્ટનન્ટ ગવર્નરે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ ૧૭છ હેઠળ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) આ મામલાની તપાસ કરશે. તેમને ઁઉડ્ઢના ૫ એન્જિનિયરો સામે તપાસ કરવાની પરવાનગી મળી છે. ન્ય્ કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઁઉડ્ઢ વિભાગે દિલ્હી સરકારના વિભાગોમાં ૨૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આ કેસમાં ૨ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ૩ જુનિયર એન્જિનિયરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છઈ સુભાષ ચંદ્ર દાસ, છઈ સુભાષ ચંદ, ત્નઈ અભિનવ, ત્નઈ રઘુરાજ સોલંકી અને ત્નઈ રાજેશ અગ્રવાલ સામે હ્લૈંઇ નોંધવામાં આવી હતી.

આ કૌભાંડ દિલ્હીની હોસ્પિટલોના કામ સાથે સંબંધિત છે. સરકારી હોસ્પિટલોમાં ભ્રષ્ટાચારના કારણે સરકારી તિજાેરીને અંદાજે ૨૦૦ કરોડનું નુકસાન થયું છે. આરોપ છે કે ઁઉડ્ઢના ૫ એન્જિનિયરોએ દિલ્હી સરકારની ઘણી હોસ્પિટલોમાં ઈમરજન્સી કામોના નામે અનુકૂળ ટેન્ડર આપવામાં અલગ-અલગ કંપનીઓની મદદ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઁઉડ્ઢ અધિકારીઓએ નકલી બિલોના આધારે કંપનીઓ/કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરી હતી. ઁઉડ્ઢ અધિકારીઓએ તેમની પસંદગીના કોન્ટ્રાક્ટરો/ફર્મને ફાયદો પહોંચાડવા માટે બનાવટી સહીઓ કરી અને સ્પોટ ક્વોટેશનમાં છેડછાડ કરી. જેના કારણે સરકારી તિજાેરીને લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

Related Posts