ભાવનગર દિવાળીના વેકેશન ના સમયનો સદઉપિયોગ તરીકે તા.1 નવેમ્બર થી 8 નવેમ્બર 2022 દરમિયાન શિશુવિહાર ક્રિંડાંગણ ના બાળકો માટે સ્કાઉટ તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો બાલદેવવન મા છાવણી નાખીને યોજાયેલ શિબિર માં શ્રી કમલેશ ભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ 50 વિદ્યાર્થીઓને સ્કાઉટ પરિચય,વ્હિસલ સંજ્ઞા, થોક અને ભુમિસંકેત અને સ્કાઉટ ધ્વજ અને સ્કાઉટ ગણવેશ પ્રકાર ની તાલીમમાં ભાગ લઈ ને પ્રથમ સોપાન ઉતીર્ણ કરેલ..
દિવાળીના વેકેશન ના સમયનો સદઉપિયોગ શિશુવિહાર ક્રિંડાંગણ ના બાળકો માટે સ્કાઉટ તાલીમ કેમ્પ યોજયો

Recent Comments