અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અમૃતપુર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૦૧ના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક જગ્યાઓ પર માનદ વેતનથી સામાન્ય કેટેગરીના ઉમેદવારોની આવશ્યકતા છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ કચેરી સમય દરમિયાન ધારી તાલુકા મામલતદાર કચેરી ખાતે રજૂ કરવી તેમ ધારી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
ધારીના અમૃતપુર પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રનાસંચાલકની આવશ્યકતાઃ તા.૨૨ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

Recent Comments