અમરેલી

ધારી તાલુકાના ગામડામાં ખેડૂતાના પાકને થયેલ નુકશાન અંગે ભાજપની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું

ધારી તાલુકાના ગામડામાં ખેડૂતાના પાકને થયેલ નુકશાન અંગે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ખેડૂતોને થયેલ નુકશાનનું યોગ્ય વળતર મળી રહશે તે બદલ સરકારશ્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું.

આ તકે સહકાર શિરોમણી અને NCUI ચેરમેન  દિલીપભાઇ સંઘાણી, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ  કૌશિકભાઈ વેકરીયા,જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભૂપતભાઇ વાળા, જિલ્લા ખ.વે.સંઘ ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા,ધારી માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી, રમણીકભાઇ સોજીત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts