અમરેલી

ધોળકિયા ફાઉન્ડેશન નેજા હેઠળ સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૨ નો લુવરિયા ખાતે પ્રારંભ

લાઠી તાલુકા ના લુવરિયા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૨ અંતર્ગત ધોળકીયા ફાઉન્ડેશન પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના નેજા હેઠળ પ્રારંભ સુજલામ સુફલામ નૂ કામ લાઠી તાલુકાના લુવારીયા ગામે અમરેલી જિલ્લા પંચાયત ના કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ સ્ટેટ જળસંચન વિભાગ જાદવ સાહેબ તથા કાતરીયા સાહેબ ના નેતૃત્વ અંતર્ગત થી લુવારીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જસકુભાઈ ઉપ સરપંચ શ્રી તખુભાઈ તથા માજી સરપંચ શ્રી પ્રતાપભાઈ તથા  ભારતીય કિસાન સંઘ ના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ ભંડેરી તથા રામજીભાઈ ગુજરાતી તા પ્રમુખ એલ બી ધોળીયા તેમજ ધોળકીયા ફાઉન્ડેશન ના કનકભાઈ પટેલ અને ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગામના આગેવાન શ્રી ઓની  હાજરી માં ધોળકીયા ફાઉન્ડેશન માથી આવેલ મસીનરી ને ફુલહાર તેમજ ભુદેવો ના મુખેથી મંત્રોચ્ચાર કરી ને તળાવ ઊંડા ઉતારવા ની કામગીરી શરૂ કરવામાં આવી 

Related Posts