નકલી તેમજ ડુબલીકેટ બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી અસંખ્ય પીડા ભોગવી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના ઇડર ના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતો એ રાતા પાણીએ રડવાનો વારોઆવ્યો

નકલી તેમજ ડુબલીકેટ બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી અસંખ્ય પીડા ભોગવી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના ઇડર ના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતો એ રાતા પાણીએ રડવાનો વારો આવે છે સૂરજમુખી ના વાવેતર કરી વિશેષ પ્રયત્નો દ્વારા કંઈક મેળવવાની લાયમાં સમગ્ર સિઝન ફેલ થઈ છે તેમજ ખેડૂતોને કરોડોનું નુકસાન સર્જાતા હવે ઊભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબૂર બન્યા છે એક વિશેષ અહેવાલ… સાબરકાંઠાના ઇડર ના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપર લહેરાતો આ સૂરજમુખી નો પાઠ ડુબલીકેટ બિયારણના પગલે હવે ખેડૂતો ઉભા પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે તો કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવી રહ્યા છે જોકે સૂરજમુખીની ખેતી માટે 90 દિવસનો સમય ગાળો હોય છે તેમજ એકર દીઠ ખેડૂતોને 50 મણ થી લઇ 55 મણ સુધી ની ઉપજ મળતી હોય છે જેના પગલે આ વખતે ઇડર તાલુકાના પૃથ્વીપુરા સહિતના ચાર થી પાંચ ગામડાઓમાં સાડાચારસો એકથી વધારે જમીન ઉપર સૂરજમુખી નો પાક વાવવામાં આવ્યો હતો તેમજ રાજકોટની એગ્રી બી નામની કંપની દ્વારા 360 જેટલી બેગનું વાવેતર કરવામાં આવ્યું હતું જોકે શરૂઆતના તબક્કામાં સન ફ્લાવર ની ખેતી અંતર્ગત ઉઘાડ શક્તિ જોતા ખેડૂતો હરખાયા હતા જોકે નકલી તેમજ ડુબલીકેટ સહિત ભેળસેળયુક્ત બીજ ની સંપૂર્ણ પાકવાના 45 દિવસ બાદ થતી હોવાના પગલે શરૂઆતની આ ખુશી ખેડૂત જગત માટે ટૂંક સમયમાં જ અલિપ્ત બની રહી 45 દિવસ બાદ ફ્લાવરિંગ ના સમયે જ મોટા ભાગે સૂરજમુખીના પ્રત્યેક છોડ દીઠ એક જ મોટું ફુલ આવતું હોય છે તેમ જ એક જ છોડ દીઠ ૫૦૦ ગ્રામ થી વધારે નું ઉત્પાદન મળતું હોય છે જો કે રાજકોટ ની એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલું બિયારણ ભેળસેળયુક્ત હોવાના પગલે એસી ટકાથી વધારે પાકમાં 10 ફૂલ ખીલે 25 ફુલ આવતા મોટા ભાગનો સૂરજમુખી નો પાક નિષ્ફળ ગયું છે ત્યારે હાલમાં ખેડૂતો આ મામલે મોટાભાગના ખેતરોમાંથી પોતાના છોડ ઉપાડી આવી રહ્યા છે
તો કેટલાક ખેડૂતો પાકમાં ટ્રેક્ટર ફેરવી સંતોષ માની રહ્યા છે જોકે ખેડૂતોનો રોજ હાલ સાતમા આસમાને છે સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની સાથે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો આંદોલનના માર્ગે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે. સામાન્ય રીતે જગતના તાત માટે કોઈપણ ખેતી કરતા મજૂરી અને દવા બિયારણ ખાતર નો ખર્ચ સવિશેષ રસ્તો હોય છે જોકે જેનું બીજ બગડે તેનું વર્ષ બગડે એ કહેવત અનુસાર ડુબલીકેટ તેમજ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત બિહારના પગલે હાલ સાડા ચારસો એક કરોડથી વધારેની જમીન ઉપર દેખાઇ રહેલો આ પાક સંપૂર્ણ નિષ્ફળ બની રહ્યું છે જેના પગલે હવે ખેડૂતોને સંપૂર્ણ પાક જમીનમાં દાટવામાં તેમજ સળગાવી દેવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી ત્યારે એક તરફ દિનપ્રતિદિન ખેડૂત દેવાના ડુંગર હેઠળ દબાઈ જાય છે તેમજ દવા ખાતર અને મજૂરી ના વધતા ખર્ચ ને પહોંચી વળવા માટે સહકારી મંડળીઓ સહિત રાષ્ટ્રીયકૃત બેંકોની લોનો હેઠળ પીડાઈ રહ્યું છે જેના પગલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મોટાભાગના બાબુઓ એરકન્ડીશન રુમમાં પણ ગરમીનો અહેસાસ કરતા હોય છે ત્યારે જગતનો તાત પરસેવાના પાણીથી નહાતી હોય છે જોકે અકલ્પ્ય મંજૂરી બાદ પણ ખેડૂતો ની આ મજૂરી માથે પડે ત્યારે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાય છે જોકે હાલના તબક્કે બિયારણ આપનાર કંપની સહિત વહિવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે સામાન્ય સંજોગોમાં હાલના તબક્કે ડુબલીકેટ નકલી તેમજ ભેળસેળયુક્ત બિહારના પગલે દેશમાં ૪૦૦૦થી વધારે ખેડૂતો પ્રતિવર્ષ આત્મહત્યા કરે છે તેમજ ગુજરાત જેવા ખેતીથી સમૃદ્ધ રાજ્ય માં પણ 400થી વધારે લોકો આત્મહત્યા કરવા મજબુર બનતા હોય છે જોકે નકલી ડુબલીકેટ તેમજ શંકાસ્પદ બિયારણ મામલે જાણે કે તંત્ર હજુ પણ અંધારામાં હોય તેમ પાકા બીલ હોવા છતાં જવાબદાર કંપની સામે ઠોસ પગલાં લેવામાં નિષ્ફળ રહે છે જેનાથી ખેડૂત આલમમાં દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે આ મામલે સ્થાનિક મંડળી દ્વારા જે તે જવાબદાર કંપની સહિત જિલ્લા ખેતીવાડી અને જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો કરાઈ છે જોકે હજી સુધી નકલી તેમજ શંકાસ્પદ બિયારણ ધરાવનારા બાબુ સહિત તંત્ર દ્વારા પણ ખેડૂતોની આ વાત બહેરા કાને અથડાતી હોય તેમ કોઈપણ વ્યક્તિ રૂબરૂ મુલાકાત લઇ શક્યું નથી જોકે સ્થાનિકોએ આ મામલે વર્તમાન સમયે પાકની સ્થિતિ થી લઇ આજ દિન સુધી ની તમામ માહિતી વિડિયો તેમજ ફોટા દ્વારા મોકલી આપેલી છે જો કે ભ્રષ્ટાચાર નો ભોરીંગ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કંપનીઓએ જાણે કે નકલી બિયારણ આપ્યા બાદ પણ ખેડૂત જગત માટે સંવેદના હિન્દ બની ગયું હોય તેમ એક પણ વ્યક્તિ રૂબરૂ મુલાકાત લઈ શક્યો નથી જેનું સ્થાનિક જવાબદારીઓથી ખેડૂતોને ભારોભાર દુઃખ લાગી રહ્યું છે. જોકે હાલના તબક્કે પૃથ્વીપુરા સહકારી મંડળી દ્વારા પ્રતિ એક બેગમાં બે કિલો બિયારણ માટે રૂપિયા 1300 જેટલા મોંઘા ભાવથી બિયારણ ખરીદવામાં આવ્યું છે તેમજ હાલમાં ૪૫૦ ટીકર થી વધારે જમીન ઉપર વહેલા સૂરજમુખીના પાક ને પગલે ખેડૂતોને એક કરોડ 60 લાખ થી વધારે નુકસાન થવા પામી છે જો કે ખેડૂતો એ આ મામલે સ્થાનિક ખેતીવાડી ઓફિસ સહિત ખેતી નિયામક અને સાબરકાંઠા જિલ્લા કલેકટર સુધી લેખિત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી આ મામલે કઈ થઈ શક્યું નથી ત્યારે આગામી સમયમાં આ મામલે પણ મેદાનમાં આવી તેવી સંભાવનાઓ સર્જાય છે આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટની કંપની સામે પગલાં ભરવા માટે તજવીજ હાથ ધરી છે તેમજ કંપની દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સહિત કાયદાકીય ફરિયાદ કરવા માટે ની તૈયારીઓ પણ કરી લેવાઈ છ જોકે સાબરકાંઠાનું ઇડર એ બિયારણ માટે નું હબ ગણાય છે ત્યારે ડુબલીકેટ શંકાસ્પદ તેમજ ભેળસેળયુક્ત બિયારણ થી સમગ્ર ગુજરાતમાં કેટલાક ખેડુતો આત્મહત્યા કરી ચુક્યા છે તેમજ આત્મહત્યા કરવાના રસ્તા ઉપર છે ત્યારે વહીવટી તંત્ર સહિત ડુબલીકેટ દવા ખાતર બિયારણ પર આવનારા સામે હવે ચોક્કસ પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં પ્રતિષ્ઠિત કંપનીઓના બિયારણ ઉપર પણ કોઈ ભરોસો નહી રાખે તે નક્કી છે સાથોસાથ ખેડૂતો દિન-પ્રતિદિન આત્મહત્યા કરવા તરફ વધુ પ્રેરાશે તે નક્કી બાબત છે.
Recent Comments