લાઠી શહેર માં સંપૂર્ણ મફત આયુર્વેદીક સર્વરોગ હોમિયોપેથીક નિદાન તથા સારવાર કેમ્પ (આયુષ મેળો) યોજાશે તા.૩૧/૩/ર૦રર ગુરૂવારના રોજ સમય સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ કલાક સુધી સ્થળ શ્રી મહાકાળી માતા મંદિર હોલ, લુવારીયા દરવાજા પાસે લાઠી દર્દીઓ માટે સંપુણપણે મફત આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન તથા સારવાર આ કેમ્પમા આપવામાં આવશે ઉપરાંત જે લોકેને જુના સાંધાના દુખાવા અને સાંધાના વા છે તેમના માટે ભાવનગર નિષ્ણાત ડોકટર દ્વારા અગ્નિકર્મ ચિકિત્સા કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પમાં નીચે મુજબના ડોકટર શ્રીઓ પોતાની સેવા આપશે.વેદ બળદેવભાઇ જાદવ-એમ.ઓ.આયુર્વેદિક અગ્નિકર્મના નિષ્ણાંત વેદ ખોડીદાસ શુકલા-એમ.ઓ.સ.આ.દ શેખપીપરીયાવેદ દીપકભાઇ ચાવડા-એમ ઓ.સિવિલ અમરેલીચામડીના રોગો બાળકોના રોગો સ્ત્રીરોગો ડાયાબિટીસવેદ સાગરભાઇ જોશી-એમ.ઓ.સ.આ.દ. ભુરખીયાવેદ ગોપીબેન કાલાણી-એમ.ઓ.સ.આ.દ. શાખપુર વેદ કૌશલભાઇ ગોંડલીયા-એમ.ઓ.સ.આ.દ. પટવાબ્લડ પ્રેશરના રોગો જુના શ્વાસના રોગો સાંધાના દુખાવા.ના.ડો.મનીષભાઇ.જેઠવા.એમ.ઓ હોમિયોપેથીક ડોકટર દામનગર ડો. ઉમેશભાઇ મેર.એમ.ઓ.હોમેયોપેથીક ડોકટર.ડો. પ્રકાશભાઇ ગુંદરનીયા-એમ.ઓ.હોમિયોપેથીક ડોકટર સાવરકુંડલારોગો આયુર્વેદીક ઉકાળા તથા ધાન્યક પેય વિતરણ તથા સંશમની વટી વિતરણ કરવામાં આવશે આયોજક શ્રી મહાકાળી નવરાત્રી મંડળ સંસ્થા લાઠી દ્વારા સુંદર આયોજન કરાયું છે
નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જીલ્લાની આયુર્વેદ અધિકારી અમરેલી ના માર્ગદર્શન હેઠળ મફત સર્વ રોગ આયુર્વેદીક તથા હોમિયોપેથીક નિદાન તથા સારવાર કેમ્પ (આયુષ મેળો)

Recent Comments