સુરત શહેર ની પરમાર્થ ટ્રસ્ટ અને માનવસેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ દ્વારા જળક્રાંતિના પ્રણેતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું સન્માન કરતી સંસ્થા ના ભરતભાઈ માગુકિયા નરેશભાઈ ગોધાણી વિઠલભાઈ ગોળકીયા ઉષાબેન માગુકિયા આશાબેન તેજાણી સહિત ના અગ્રણી ઓ દ્વારા દેશ ના શ્રેષ્ટ નાગરિક સન્માન થી સન્માનિત પંચગંગા તીર્થ ના સર્જક પર્યાવરણ પ્રકૃતિ માટે બેનુમન કાર્ય બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી પુરસ્કૃત શ્રી સવજીભાઈ ધોળકીયા જેમણે ૭૫ તળાવો બનાવી ૫૦ ગામનાં ખેડૂતોની પાણીની સમસ્યા દૂર કરવા અને ૨૨ લાખ થી વધુ વૃક્ષો વાવી જળ અને પર્યાવરણ ક્ષેત્રમાં મોટું યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરાયા છે ત્યારે પરમાથઁ ટ્રસ્ટ સુરત અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ તરફથી સવજીભાઈ નું વિશિષ્ટ અભિનંદન પાઠવી સન્માન કરાયું હતું
પદ્મ સવજીભાઈ ધોળકિયા નું પરમાર્થ ટ્રસ્ટ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું

Recent Comments