પાલીતાણા તાલુકાના મોટી પાનીયાળી, નાની પાનીયાળી, લુંવારાવાવ, જામવાળી વગેરે ગામોમાં સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ આધારીત ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન પ્રવૃત્તિ માટે એસ.બી.એમ.જી શાખાના કર્મચારીશ્રીઓ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરીને સુકો તથા ભીના કચરાનું વર્ગીકરણ, તેમજ બંધિયાર પાણીની સાફસફાઈ કરવા અનુરોધ કરેલ હતો. આ ઉપરાંત દવાનો છંટકાવ કરીને રોગચાળો અટકાવવાલોકજાગૃતિ માટે સરાહનીય કરેલ છે.
પાલીતાણા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા હિ સેવા ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન યોજાયું

Recent Comments