અમરેલી

‘પ્રાણ પ્રતિષ્ઠા અને વિષ્ણુયાગ મહોત્સવ’ પ્રસંગે યોજાયેલ શોભાયાત્રાને પુષ્પવર્ષા કરી સ્વાગત કરતા જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના કોંગ્રેસ આગેવાનો

અમરેલી લોહાણા સમાજ આયોજિત ‘પ્રાણ પ્રતિષ્ઠા અને વિષ્ણુયાગ મહોત્સવ’ પ્રસંગે આજરોજ પ્રથમ દિવસે યોજાયેલ શોભાયાત્રા માં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી, તાલુકા મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા , હાર્દિકભાઈ સેંજલીયા અને વેપારી અગ્રણીઓ હાજરી આપી શોભાયાત્રા નું પુષ્પ્ાવર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ હતું.

Related Posts