સૌરાષ્ટ - કચ્છ

ફરેણીના સહજાનંદ સંસ્કાર ધામમાં જોગી સ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી

ફરેણીના સહજાનંદ સંસ્કાર ધામમાં જોગી સ્વામી મહારાજની ૧૨૯મી જન્મજયંતી એવમ શાસ્તી બાલકૃષ્ણદાસજી સ્વામીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કથા-વાર્તા તેમજ ધૂન-કિર્તન, પાર્ષદો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો આ ઉત્સવ નિમિત્તે હરિભક્તો દ્વારા કેક બનાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.

Related Posts