અમરેલી

બગસરા ભગવાન  પરશુરામ મંદિર પરિસર ખાતે નારીરત્ન એડવોકેટ વિશાખાબેન ઓઝા ને બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત

બગસરા ભગવાન શ્રી પરશુરામ મંદિર પરિસર ખાતે લાઠી ના નારીરત્ન એડવોકેટ શ્રી વિશાખાબેન વિપુલભાઈ ઓઝા ને બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત કરાયો સમાજ ના ઉત્કર્ષ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિ ઓ તન મન ધન થી સમસ્ત બ્રહ્મસમાજ માટે આરોગ્ય શિક્ષણ શ્રમ શક્તિ  સમર્પિત કરનાર વિશાખાબેન ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાય સમસ્ત બ્રહ્મસમાજ માં ભાતૃપ્રેમ એકયતા ના હિમાયતી સંગઠન માં સક્રિય મહિલા અગ્રણી એડવોકેટ વિશાખાબેન વિપુલભાઈ ઓઝા ને સમાજ શ્રેષ્ટિ શ્રી ઓની ઉપસ્થિતિ માં આજરોજ બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત થતા લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માં સર્વત્ર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ઓ મિત્રો પરિચિતો દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે 

Related Posts