અમરેલી બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે ભૂદેવોએ જનોઈ બદલવાની વિધિ કરી શેત્રુંજી નદી કિનારે આવેલા વિશ્વંભર મહાદેવ ના સાનિધ્યમાં ત્રિવેણી તીર્થમાં પૌરાણિક સ્થળે આજે બ્રાહ્મણોએ યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની ધાર્મિક વિધિ શાસ્ત્રોત રીતે અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી હતી Tags: Post navigation Previous Previous post: ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરાજીના રસ્તાઓ ઉપર ખખડદજ ખાડાઓ બુરવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર અપાયુંNext Next post: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનુ પ્રતિક એટલે રક્ષાબંધન Related Posts ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના જાળીયા અને રાંઢીયા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન લાયન્સ કલબ (મેઈન)નાં પ્રમુખપદે દિનેશ ભુવાને જવાબદારી આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ
Recent Comments