અમરેલી

બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા ચિત્તલ ખાતે કવિ સંમેલન “મુશાયરો નો મેળાવડો”

ચિતલ ના ખ્યાતનામ લોક સાહિત્યકાર બાલકૃષ્ણ સાહિત્ય સભા ના નાં સ્થાપક અને સાહિત્ય પ્રેમી ઇતેશ મહેતાનાં જન્મ દિવસનાં ઉપક્રમે ,  આજ રોજ તા ૧/૪/૨૧ નાં  શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે  કવિ કનુભાઈ લીબસિયા”કનવર” ના અધ્યક્ષતા માં કવિ સંમેલન યોજાગયું  જેનું પ્રાગટય  વિદ્યા ભારતી ટ્રસ્ટ ના મેને ટ્રસ્ટી પારૂલબેન વ્યાસ ના હસ્તે કરવામાં આવેલ 
સંમેલનમાં કવિ કનુભાઈ લીબાસિયા, હસુભાઈ  મહેતા, મનહર  મકવાણા એ કાવ્ય પાઠ કરેલઆ સંમેલન માં વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, અગણી ઉધોગપતિ દિનેશ ભાઈ કચ્છી ,લાભુભાઈ કતરો, તાલુકા પંચાયય સભ જે.બી.દેસાઈ ડો.દેવમોરારી,ઉપ સરપંચ રઘુવીર સરવૈયા વગેરે હાજર રહેલ

Related Posts