અમરેલી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાનેજીલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટ યાર્ડની અંદર, અમરેલી ખાતે ‘બોલો સરકાર’ મેનિફેસ્ટો સંવાદ અભિયાન અને ‘જનસંપર્ક’ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. લોકશાહીમાં પ્રજા જ માલિક છે. પ્રજા જ રાજા છે. અને પ્રજા જ સરકાર છે. જનતા ની શું માંગ છે ?તેમની શું તકલીફ છે? તેમની શું ફરિયાદો છે? તેમની શું અપેક્ષાઓ છે? અને તેમના પ્રતિનિધિ તરીકે નેતાઓ અને રાજકીય પક્ષોની શું જવાબદારી છે એ બધું જ ભાજપે ભુલાવી દીધું છે.
લોકશાહીના મૂલ્યો માનનારી દેશની સૌથી જૂની, સૌથી મોટી અને જવાબદાર રાજકીય પાર્ટી તરીકે કોંગ્રેસ આવનારી વિધાનસભા ચૂંટણીમાં હંમેશાની જેમ પોતાના મેનિફેસ્ટોમાં જનતા અને તેમના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્ાશે જનતાની વચ્ચે જઈને તેમના સૂચનો મેળવીને મેનિફેસ્ટો બનાવશે. આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તથા હોદેદારશ્રીઓ, અમરેલી જિ૬ત્સિલાના પ્રદેશ સમિતિના
હોદ્દેદારશ્રીઓ ,કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યશ્રી ઓ જીલ્લા પચાયતના તમામ ચૂંટાયેલ તથા ચૂંટણી લડેલા ઉમેદવારો ,યુવક કોંગ્રેસ – મહિલા કોંગ્રેસ – દકગય સહિત કોંગ્રેસ પ્ાક્ષના તમામ સેલ – ફ્રન્ટલ ના જિ૬ત્સિલા પ્રમુખ શ્રી ઓ તથા તમામ હોદ્દેદારોશ્રી ઓ,તાલુકા પ્ાંચાયત અને નગરપાલિકા જીતેલા/ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત જિ૬ત્સિલાભરના કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોને બહોળી સંખ્યામાં ઉપ્ાસ્થિત રહયા હતા.
આજના કાય૬/ગ્:ત્સક્રમમાં વિવિધ સમૂહના લોકોએ જે પ્રશ્નોથી પિડા૬ન્ત્સ રહયા છે તે પ્રશ્નો વિશે માહિતી મેળવી તે પ્રશ્નોના નિવારણ માટે કોંગ્રેસ પક્ષ પોતાના ચુંટણી ઢંઢેરામાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ કારક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ પ્રભારીશ્રી રામકીશનભાઈ ઓઝા, પૂર્વ નેતા વિપક્ષ અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુન ભાઈ મોઢવાડીયા, ઉના ના ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ તથા જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, અમરેલીના ધારાસભ્ય
શ્રી અને પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ધીરૂભાઈ દુધવાળા, જીલ્લા મહિલા પ્રમુખ મીનાબેન સોંડાગર, યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભા૬ન્ત્સ બાબરીયા, સૌરાષ્ટ્ર ઝોનના મેનીફેસ્ટો કન્વીનર અભયભા૬ન્ત્સ જોટવા, પ્રદેશ મંત્રી જસવંતસિંહ ભટ્ટ, અનુજાતિ
મોરચાના પ્રમુખ હસુભા૬ન્ત્સ બગડા સહિતના આગેવાનો તથા કાય૬/ગ્:ત્સકરોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા
આ સમગ્ર કાય૬/ગ્:ત્સક્રમની જહેમત અમરેલી જિ૬ત્સિલા કોંગ્રેસ મેનિફેસ્ટો
સમિતિના ચેરમેન અને જિ૬ત્સિલા પ્ાંચાયત અમરેલી ના નેતા વિપ્ાક્ષ શ્રી
પ્રભાતભાઈ કોઠીવાળએ ઉઠાવેલ હતી.
Recent Comments