દામનગર શહેર માં ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ઉજવાશે વ્યાસ પૂર્ણિમા નયન હર્ષદભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં ગુરુ મહિમા ગાન ગુરુ પૂજન અર્ચન દર્શન પ્રસાદ નો લાભ મેળવશે શ્રધ્ધાળુ ભાવિકો ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પરિસરમાં માં ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરાશે
ભગવાન શ્રી નૃરસિંહજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ઉજવાશે વ્યાસપૂર્ણિમા

Recent Comments