દામનગર ઢસા રોડ લટુરીયા હનુમાનજી મંદિર ખાતે કઠોર તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી ની ઉપલબ્ધી ધરાવતા સિદ્ધ સંત શ્રી ઘનશ્યામગિરી બ્રહ્મલિન ગુરુ શ્રી શિવશરણદાસજી ના સુશિષ્યા ની પાવન નિશ્રા માં ભવ્યાતિભવ્ય વ્યાસ પૂર્ણિમા ની ઉજવણી “સંયોગ કરતા વિયોગ માં ભક્તિ ની માત્રા વધે” અલગારી મહંત પૂજ્ય ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરીબાપુ ના દર્શન માટે અવિરત માનવ પ્રવાહ વહેલી સવાર થી જ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર તરફ ભજન ભોજન મહાયજ્ઞ સાથે દિવસ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો ની સતત ચહલ પહલ ધર્મ ઉલ્લાસ સાથે ભવ્ય રીતે વ્યાસ પૂર્ણિમા નું પાવન પર્વ ઉજવાયું સમસ્ત લટુરિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય નું ભવ્ય આયોજન શિષ્ય ગુરુ પાસે જો કુવા માંથી પાણી લેવા વાસણે નમવું પડે તેમ ગુરુ અંન્ત જ્ઞાન ના સાગર છે ખાલી મને આવતા શ્રધ્ધાળુ ભાવિકો ને જ્ઞાન ના અંન્ત ભંડારો થી ભરી દેવા સિદ્ધ સંત શ્રી ઘનશ્યામગિરી બાપુ નું સાનિધ્ય મેળવી ખૂબ ખુશખુશાલ થઈ ધન્યતા ના સુંદર અનુભવ સાથે દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો
ભજન માં રહો ભરપૂર. કઠોર તપસ્વી પૂજ્ય ઘનશ્યામગિરીબાપુ ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ઉજવાય

Recent Comments