અમદાવાદ ભારતી આશ્રમ સરખેજમાં બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુ અને બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય પરંપરા અનુસાર ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સાનિધ્યમાં અને શ્રી ભાવેશભાઈ દવેના વ્યાસાસને ૧૫ દિવસથી ચાલતી શ્રીમદ્ ભાગવત કથાનુ આજે સરખેજના સેવકોની વિશાળ સંખ્યામાં ભવ્યાતિ ભવ્ય રીતે સમાપન થયું હતું
ભારતી આશ્રમ સરખેજ ખાતે શ્રી મદ્ર ભાગવત કથા ની પુર્ણાહુતી

Recent Comments