ભાવનગર રામવાડી શ્રી ભીડ ભંજન મહાદેવ મંદિર પરિસર ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષતા માં સંગઠનાત્મક બેઠક યોજાઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ ભાવનગર મહાનગર અધ્યક્ષ નરેશભાઈ બારેયા મહામંત્રી અતુલભાઈ પડ્યા મહામંત્રી ચારોલાભાઈ ઉપાધ્યક્ષ અતુલભાઈ ડાવડા ઉપાધ્યક્ષ ત્રિવેદીભાઈ રાષ્ટ્રીય બજરંગદળ બુધાભાઇ રાઠોડ પાથૅભાઈ પટેલ બાલાભાઈ ધાધલા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર મહાનગર માં હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ નુ સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા પડશે તેમજ હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ તે ડો તોગડીયા સહિત ના અગ્રણી ઓનું મનનીય માર્ગદર્શન ખૂબ મોટી સંખ્યા માં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં સંગઠનાત્મક બેઠક યોજાઇ

Recent Comments