ભાવનગરના શિવ શક્તિ હોલ ખાતે તારીખ 12/10/2022 બુધવારના રોજ સાંજે 5:00 વાગ્યે ભાવનગર કોળી સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કોળી સમાજની સામાજિક શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુખ્ય મુદ્દાઓ રહેશે આ તમામ બાબતો ઉપર ઘણા વર્ષોથી ભાવનગર શહેરમાં વિવિધ સંગઠનો કામ કરે છે તો આ વિષય ઉપર તમામ સંગઠનના સમાજના આગેવાનો એકી સાથે એક સુરમાં જોવા મળશે આ બેઠક બાદ તમામ આગેવાનો દ્વારા ચિંતન કર્યા બાદ યોગ્ય દિશા નિર્દેશ નક્કી કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે આ બેઠક કોળી સમાજના સંત એવા મહા મંડલેશ્વર ઋષિ ભારતીબાપુ ના તેમજ સંત દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ વાળા ના અધ્યક્ષ સ્થાને મળશે.
ભાવનગર ખાતે ચિંતન શિબિરના માધ્યમથી કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો એક મંચ ઉપર

Recent Comments