સર્જકની સિસૃક્ષાને પોષતી અને સર્જકોને સર્જનમાં રસ જગાવતી ભાવનગર ગદ્યસભાએ ત્રીસ વર્ષ પૂર્ણ કરીને 9 ફેબ્રુઆરી, 2022ના રોજ 31માં વર્ષમાં પ્રવેશ કર્યો, એ અવસરે ગદ્યસભાના વર્તમાન પ્રમુખ અને શામળદાસ કૉલેજના નિવૃત્ત આચાર્ય વરિષ્ઠ લેખક શ્રી ગંભીરસિંહજી ગોહિલે ગદ્યસભાને એક લાખ રૂપિયાનું દાન આપેલ છે.
ભાવનગર ગદ્યસભાને ગંભીરસિંહજી ગોહિલે રૂપિયા એક લાખનું દાન આપ્યું

Recent Comments