ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રીની નવી કચેરીનું તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી આ કચેરી એસ.બી.આઈ બેન્કની બાજુમાં કાળનાળા સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી હવે પછી તમામ કચેરીઓને અને જાહેરજનતાઓને જાણ થવાની સાથે આ કચેરીના તમામ પત્રવ્યવહાર તેમજ અન્ય કામગીરી ઉક્ત સરનામે કરવાની રહેશે તેમ, પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ઈન્ચાર્જ અધિક્ષકશ્રી ડી. ટી. ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવનગર રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રીની નવી કચેરી ખાતે કાર્યરત

Recent Comments