ભાવનગર શિશુવિહાર ખાતે કોરોના સ્થિતિ વચ્ચે પણ શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર ના ઉપક્રમે જાગ્રત વાલી કાર્યક્રમનું સંકલન થયું ..વર્ષ દરમિયાન 24 કાર્યક્રમો થકી બાળકોના મા-બાપને બાળ ઉછેરના વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડવામાં આવ્યા હતા ….તેમજ જરૂરી તાલીમ સાધનો પણ આપવામાં આવ્યા હતા…. આંબેડકર યુનિવર્સિટી ની માન્યતા સાથે યોજાતા તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર મા બાપ ની વાર્ષિક પરીક્ષા યોજવામાં આવી …આ તમામ વાલીઓને માર્કશીટ.. પ્રમાણપત્ર ..અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે… સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી અંકિતાબેન ભટ્ટ એ કર્યું હતું
ભાવનગર શિશુવિહાર ખાતે જાગૃત વાલી કસોટી એવમ પ્રમાણ પત્ર વિતરણ

Recent Comments